અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો

પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે હંમેશાં પોતાના નિર્ણયો સાથે ચર્ચામાં રહેતા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]

અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 10:05 AM

પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે હંમેશાં પોતાના નિર્ણયો સાથે ચર્ચામાં રહેતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
અરુણ જેટલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય હતા, તે તેમનો પોતાનો બ્લોગ પણ લખતા હતા. તેમણે છેલ્લે 6 ઓગસ્ટ 2019 ના રોજ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે “તેમને મહાન સંત તુલસીદાસજીની જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ નમન”.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટે 67 વર્ષની વયે અવસાન થયું હતું. જેના પર અરુણ જેટલીએ એક ટ્વીટમાં સુષ્માજીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, સુષ્માજીના નિધન પર દુ:ખ, દર્દ અને તૂટી ગયો. તે હાલના યુગની સૌથી ઉત્કૃષ્ટ રાજકારણીઓમાંની એક હતી. તેમણે એનડીએ સરકારમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા.” અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં જમ્મુ-કાશ્મીરની કલમ 370 નો ઉલ્લેખ કરીને ઘણી વાતો લખી હતી.

આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">