અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો
પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે હંમેશાં પોતાના નિર્ણયો સાથે ચર્ચામાં રહેતા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]
પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે હંમેશાં પોતાના નિર્ણયો સાથે ચર્ચામાં રહેતા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટે 67 વર્ષની વયે અવસાન થયું હતું. જેના પર અરુણ જેટલીએ એક ટ્વીટમાં સુષ્માજીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, સુષ્માજીના નિધન પર દુ:ખ, દર્દ અને તૂટી ગયો. તે હાલના યુગની સૌથી ઉત્કૃષ્ટ રાજકારણીઓમાંની એક હતી. તેમણે એનડીએ સરકારમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા.” અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં જમ્મુ-કાશ્મીરની કલમ 370 નો ઉલ્લેખ કરીને ઘણી વાતો લખી હતી.
આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]