કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાનો અંત આવી ગયો છે. સરકારી પ્રવક્તાએ તમામ ખબરને નકારી દીધી છે. PIBના મુખ્ય મહાનિર્દેશક અને સરકારના પ્રવક્તા સિતાંશુ કારે એક ટવીટ કર્યું છે. અને તમામ માહિતીને આધારહિન ગણાવી હતી. સાથે કહ્યું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહી છે તે નિરાધાર છે. પરિણામ બાદ […]

કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાનો અંત આવી ગયો છે. સરકારી પ્રવક્તાએ તમામ ખબરને નકારી દીધી છે. PIBના મુખ્ય મહાનિર્દેશક અને સરકારના પ્રવક્તા સિતાંશુ કારે એક ટવીટ કર્યું છે. અને તમામ માહિતીને આધારહિન ગણાવી હતી. સાથે કહ્યું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહી છે તે નિરાધાર છે. પરિણામ બાદ ભાજપના કાર્યકરો દિલ્હીમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અરૂણ જેટલી AIMSમાંથી ડિસ્ચાર્જ થયા હતા. તો નવી સરકારમાં રજૂ થનારા બજેટને લઈને પોતાના ઘરે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી.

આ પણ વાંચોઃ શપથવિધિના કાર્યક્રમની અટકળોના અંત સાથે આ તારીખે યોજાશે, જીત બાદ ગુજરાતમાં PM મોદીનું આગમન અને સભાને સંબોધન

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તો બીજી તરફ એક સમાચાર એવા પણ ચાલી રહ્યા છે કે અરૂણ જેટલી ફરી નાણાં વિભાગ સંભાળશે નહીં. તો છેલ્લા 3 સપ્તાહથી તેઓ ઓફિસે પણ આવ્યા નથી. ખરાબ આરોગ્યના કારણે તેઓ બજેટ પણ રજૂ કરી નહોતા શક્યા, તેમના બદલે પિયૂષ ગોયલે આ જવાબદારી નિભાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાણાં પ્રધાન તરીકે અરૂણ જેટલીની GSTને લાગુ કરવામાં મોટી ભૂમિકા હતી. તો ઈન્સ્ટન્ટ તલાક પર પ્રતિબંધ લાવવા માટેના બિલની પાછળ પણ તે સહયોગી હતા. અનેક વર્ષો સુધી જેટલીએ ભાજપના પ્રવક્તાની પણ જવાબદારી નિભાવી છે. 47 વર્ષની ઉંમરે અરૂણ જેટલીને ગુજરાતમાંથી રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. વાજપેયીની સરકારમાં પણ અરૂણ જેટલી પ્રધાન રહી ચૂક્યા છે. અને તે બાદ 2014માં ભારે બહુમતી સાથે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે જેટલીને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">