VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર

6 મહિના અગાઉ અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો ન નીકળવા દેવાને લઈને ભારે ઘર્ષણ થયુ હતું. ત્યારે હવે વરરાજાના જ બે પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. નવરાત્રીમાં અનુસૂચિત જાતિના લોકો સામેલ થવાના હતા, પરંતુ તેનું કોઈ કારણસર આયોજન રદ થયું હતું. આમ વરઘોડો કાઢવાને લઈને થયેલા ઘર્ષણ બાદ […]

VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 7:20 AM

6 મહિના અગાઉ અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો ન નીકળવા દેવાને લઈને ભારે ઘર્ષણ થયુ હતું. ત્યારે હવે વરરાજાના જ બે પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. નવરાત્રીમાં અનુસૂચિત જાતિના લોકો સામેલ થવાના હતા, પરંતુ તેનું કોઈ કારણસર આયોજન રદ થયું હતું. આમ વરઘોડો કાઢવાને લઈને થયેલા ઘર્ષણ બાદ નવરાત્રીનું આયોજન રદ થતા આ બંને પરિવારોએ ભેદભાવનો આરોપ મૂકી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો. અને દશેરાના દિવસે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો.

આ પણ વાંચો: VIDEO: સતરંગ દર્શન કરી પરત આવતા પરિવારને નડ્યો અકસ્માત, 2 વ્યક્તિના મોત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ત્યારે કથિત ભેદભાવના આરોપો સાથે દશેરાના દિવસે ગુજરાતમાંથી અંદાજે અનુસૂચિત જાતિના 563 લોકોએ ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. અનુસૂચિત જાતિના લોકો પોતાની સાથે ગેરવર્તનનો આરોપ લગાવીને ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. દશેરાના દિવસે ઈડરમાંથી 105, અમદાવાદમાં 148 અને મહેસાણામાં 310 લોકોએ ધર્મપરિવર્તન કરાવ્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">