શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે

નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છો તો ફળાહારમાં એવા આહાર લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય અને તમારો દિવસ તાજગી અને સ્ફૂર્તિમાં પસાર થાય. આ માટે જાણો ઉપવાસમાં કેવો આહાર લેવો ફાયદાકારક છે. આ પણ વાંચો: નવરાત્રીના […]

શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 9:45 AM

નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છો તો ફળાહારમાં એવા આહાર લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય અને તમારો દિવસ તાજગી અને સ્ફૂર્તિમાં પસાર થાય. આ માટે જાણો ઉપવાસમાં કેવો આહાર લેવો ફાયદાકારક છે.

આ પણ વાંચો: નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો ‘સાબુદાણા વડા’, જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

કેળા

આ દિવસોમાં કેળાનો આહાર લેવાથી ખુબ ફાયદા થાય છે. કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાકવાના પ્રશ્નથી બચાવે છે.

મોસંબી

મોસંબીમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે તમને અનેક રોગોથી બચાવે છે. આ સાથે મોસંબીનો જ્યુસ તમારા શરીરમાં સ્ટેમિના પણ બનાવી રાખે છે.

બટાકા

બાફેલા કે શેકેલા બટાકા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. બટાકાનો ખોરાક રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.

નારિયળ પાણી

ઉપવાસના સમયે નારિયેળ પાણી પીવાથી ઇલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઓછુ કરવાનું કામ કરે છે. લોકો ઉપવાસ દરમિયાન નારિયળ પાણી પીવાનું પસંદ કરે છે.

છાશ

શરીરમાં પાણીની ઉણપ ન થાય તેના માટે છાશ પીવો. જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે. છાશ તમને શરીરમાં એક એનર્જી ડ્રીંક પૂરું પાડે છે. ખાસ કરીને બપોરના સમયે છાશ પીવી ફાયદાકારક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાબુદાણા

સાબુદાણા શરીરમાં જમા થયેલું વધારાનું પાણી કાઢવામાં મદદ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે.

પપૈયુ

ઉપવાસ વખતે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને ગેસની તકલીફથી પણ બચાવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">