સામાન્ય જનતાને લાગુ પડતા કાયદાઓ, નિતી નિયમો ભાજપના નેતાઓને લાગુ પડે કે નહી ? રૂપાણી સરકારે ઘડેલા નિતી નિયમોના લીરેલીરે ઉડાડતા ભાજપના નેતા
ગુજરાતમાં સામાન્ય જનતાને લાગુ પડતા નિતી નિયમો કે કાયદાઓ બાજપના નેતાઓને લાગુ પડતા ના હોય તેવો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા ભાજપ કચેરીની બહાર, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેર ભાજપના મંત્રી સુનિલ સોલંકીએ વિજય રૂપાણી સરકારે ઘડેલા કાયદા અને નિતી નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. એટલુ જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દો ગજકી દૂરી […]
ગુજરાતમાં સામાન્ય જનતાને લાગુ પડતા નિતી નિયમો કે કાયદાઓ બાજપના નેતાઓને લાગુ પડતા ના હોય તેવો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા ભાજપ કચેરીની બહાર, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેર ભાજપના મંત્રી સુનિલ સોલંકીએ વિજય રૂપાણી સરકારે ઘડેલા કાયદા અને નિતી નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. એટલુ જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દો ગજકી દૂરી અને માસ્ક અવશ્યની અપીલની ઐસીતૈસી કરીને મિત્રવર્તુળની સાથે સોશ્યલ ડિસ્ટન્સ વિના, માસ્ક વિના જન્મદિવસ ઉજવ્યો. જો ભાજપના જ નેતાઓ નિતી નિયમોનું પાલન નહી કરે તો પ્રજા પાસે નિતિ નિયમોનું પાલન કેવી રીતે કરાવશે તે સવાલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો