આઠ વર્ષ પછી આર્ચરી ફાઉન્ડેશનને મળી સરકારની માન્યતા, ઓલંપિકમાં તિરંગા સાથે ભાગ લેશે તીરંદાજો

આઠેક વર્ષના લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ આખરે બુધવારે આર્ચરી એસોસીએશન ઓફ ઇન્ડિયાને ભારતીય રમત ગમત મંત્રાલયે માન્યતા આપી છે. આ વર્ષે જાન્યુઆરી માસ દરમ્યાન આર્ચરી ફાઉન્ડેશનની ચુંટણી કરવામાં આવી હતી. જેને યોગ્ય દર્શાવી માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક વર્ષ સુધી માન્ય રહેશે. આ સાથે જ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયુ […]

આઠ વર્ષ પછી આર્ચરી ફાઉન્ડેશનને મળી સરકારની માન્યતા, ઓલંપિકમાં તિરંગા સાથે ભાગ લેશે તીરંદાજો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 11, 2020 | 10:28 PM

આઠેક વર્ષના લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ આખરે બુધવારે આર્ચરી એસોસીએશન ઓફ ઇન્ડિયાને ભારતીય રમત ગમત મંત્રાલયે માન્યતા આપી છે. આ વર્ષે જાન્યુઆરી માસ દરમ્યાન આર્ચરી ફાઉન્ડેશનની ચુંટણી કરવામાં આવી હતી. જેને યોગ્ય દર્શાવી માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક વર્ષ સુધી માન્ય રહેશે. આ સાથે જ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયુ છએ ઓલંપિકમાં ભારતીય ખેલાડીઓ હવે તિરંગા સાથે રમશે.

રમત ગમત મંત્રાલય દ્રારા 2020-2024 ના માટે થયેલ ચુંટણીના નિરીક્ષણ બાદ જ યોગ્ય માનવામાં આવ્યુ છે. તેમણે અર્જુન મુંડા અધ્યક્ષ, પ્રમોદ ચંદ્રુકર સચિવ અને રાજેન્દ્રસિંહ તોમર ખજાનચીને ચુંટણીની માન્યતા આપી છે. ત્યાંજ પીબી વાર ઉપાધ્યક્ષ, કેબી ગુરંગ અને કુમજુમ રિબા સંયુક્ત સચિવની નિમણૂંકને રદ કરી દીધા છે. મંત્રાલય મુજબ આ ત્રણેયની નિમણૂંક નેશનલ સ્પોર્ટસ કોડ 2011 મુજબ યોગ્ય નથી. આ સાથે જ ફેડરેશને નવેસર થી જ આ ત્રણ પદો માટે ચુંટણી કરવા માટે આદેશ કર્યો છે. પોતાના આ પત્રમાં મંત્રાલય દ્રારા સ્પષ્ટ કરી દીધુ છે કે એએઆઇ ના સંવિધાનના ઉલંઘન પર, કેન્દ્ર સરકારના નિયમોના વિરોધમાં જવા પર, ખોટી જાણકારી આપવા અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન દ્રારા બેન કરવાથી માન્યતા રદ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વર્લ્ડ આર્ચરી, ભારતીય ઓલંપિક એસોસિએસન પહેલા થી જ એએઆઇ ની ચુંટણીઓને માન્ય ગણીને એસોસિએશન પર થી પ્રતિબંધ હટાવી ચુક્યા છે. દિલ્હી હાઇકોર્ટના આદેશ પર ફેડરેશનની નવેસર થી ચુંટણી કરવા માટે કહેવાયુ હતુ. ડિસેમ્બર 2012 માં સ્પોર્ટસ કોડના ઉલંઘન બદલ એએઆઇની માન્યતાને રદ કરી દેવામાં આવી હતી. ભારતીય તીરંદાજીને ઓગષ્ટ 2019 માં વર્લ્ડ આર્ચરીએ બે જુથોની જુથબંધીને લઇને એઆઇએને સસ્પેન્ડ કરી દીધુ હતુ. જેમાં એક જૂથ દ્રારા દિલ્હીમાં અને બીજાએ ચંદિગઢમાં ચુંટણી કરાવી હતી. જે આંતરરાષ્ટ્રીય સંસ્થાના દિશાનિર્દેશનોનુ સ્પષ્ટ ઉલંઘન હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">