અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ, ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું
અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભારે કરંટના પગલે ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે ઉછળતા મોજાના કારણે માછીમારોની બોટ પણ પાછી ફરી રહી છે. સમુદ્રી સંકટને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, […]
અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભારે કરંટના પગલે ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે ઉછળતા મોજાના કારણે માછીમારોની બોટ પણ પાછી ફરી રહી છે. સમુદ્રી સંકટને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો