બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ નજીક બસ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી

અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટનામાં 21 ના મોત અને 54 ઇજાગ્રસ્તોને પરિવારની બસ ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી છે. બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનો ખુલાસો ડ્રાઈવરે કર્યો. અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક સર્જાયેલ અકસ્માતમાં 21 લોકોના મોત નિપજયા છે. જયારે 54 લોકોને ગંભીર ઈજા થઈ છે. જે ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર […]

બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ નજીક બસ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 02, 2019 | 2:43 PM

અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટનામાં 21 ના મોત અને 54 ઇજાગ્રસ્તોને પરિવારની બસ ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી છે. બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનો ખુલાસો ડ્રાઈવરે કર્યો. અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક સર્જાયેલ અકસ્માતમાં 21 લોકોના મોત નિપજયા છે. જયારે 54 લોકોને ગંભીર ઈજા થઈ છે. જે ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બસ ડ્રાઈવર અને તેના પરિવારે મૃતક અને ઈજાગ્રસ્તના પરિવારની માફી માંગી છે. સાથે જ બસ ડ્રાઈવર મુનીર વોરાના પિતાએ મુનીરનો કોઈ વાક ન હોવાનું જણાવી આકસ્મિક બનાવનું નિવેદન આપ્યું છે. અને દિલગીરી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ગાંધી જયંતિ નિમિત્તે 24 પૈકી એક કેદીના મદદગાર બન્યા પોલીસ અધિકારી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આણંદમા રહેતો અને નડીયાદમાં પાટીલ ટ્રાવેલ્સમાં નોકરી કરતો બસ ડ્રાઈવર મુનીર વોરા અંબાજીથી ઉંઝા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ત્રિશુલીયા ઘાટ પાસે બસની બ્રેક ફેલ થઈ જતા સમગ્ અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં 21 લોકોના મોત નિપજયા જયારે 54 લોકો ઘાયલ થયા છે. જે ઘટનામાં બસ ડ્રાઈવર મુનીર વોરાને પણ ઈજા થતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. અકસ્માતની ઘટનામાં મુનીરને આંખ, મોં અને મગજના ભાગે ઈજા થઈ છે. જેમાં મુનીર વોરાનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું, તો સાથે જ મુનીરને મગજના ભાગે વધુ ઈજા થતા તેની પણ સારવાર ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અકસ્માતની આ ઘટનામાં મુનીરનો પરિવાર પણ ભાગી પડયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મુનીર વોરાના પરિવારમાં તેની પત્ની છે. જે હાલ ગર્ભવતી છે અને પોતાના પીયરમાં રહે છે. અને તેના માતા પિતા છે જેઓ 24 કલાક મુનીર સાથે હોસ્પિટલમા રહે છે. અકસ્માતની આ ઘટનામા મુનીરને પુછતા તેણે તેની ભૂલ સ્વીકારી માફી માગી હતી. સાથે જ બ્રેક ફેલ થઈ જવાના કારણે જ અકસ્માતની ઘટના બની હોવાનું મુનરે જણાવી તેનાથી બચાવી શકાય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યા હોવાનું પણ જણાવ્યું. તો આ તરફ મુનીરના પિતાએ મોત નિપજેલા લોકોના પરિવાર માટે માફી માંગી દિલગીરી વ્યક્ત કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">