શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ
અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારો કરનારા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સર્ચ ઓપરેશન બાદ 2 મહિલા સહિત 45 આરોપીઓની ધરપકડ કરી છે અને 5 હજારથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, […]
અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારો કરનારા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સર્ચ ઓપરેશન બાદ 2 મહિલા સહિત 45 આરોપીઓની ધરપકડ કરી છે અને 5 હજારથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઈસનપુર પોલીસ મથકે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ તેમજ ષડયંત્ર રચી હુમલો કરવો, ગેરકાયદેસર મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોધાઈ છે.
મહત્વનું છે કે ઈસનપુરના PI જે.એમ.સોલંકીએ હુમલાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ સ્થાનિક પોલીસની સાથે રહી કાર્યવાહી કરશે. ત્યારે વીડિયોની સ્પષ્ટતા માટે FSLની પણ મદદ લેવાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો