ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચ્યા, જુઓ VIDEO

ઓડીશાના પૂરી બાદ અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નિકળતી રથયાત્રા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે પારંપરિક જળયાત્રા નીકળી છે. જગન્નાથ મંદિરથી નિકળીને રથયાત્રા સાબરમતી નદીના કાંઠે સોમનાથ ભુદરના આરે પહોંચશે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 17, 2019 | 4:23 AM

ઓડીશાના પૂરી બાદ અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નિકળતી રથયાત્રા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે પારંપરિક જળયાત્રા નીકળી છે. જગન્નાથ મંદિરથી નિકળીને રથયાત્રા સાબરમતી નદીના કાંઠે સોમનાથ ભુદરના આરે પહોંચશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ જળયાત્રામાં 600 ધજા-પતાકા સાથે સંતો, મહંતો સામેલ છે. ત્યારે ભજનની સુરાવલીઓ રેલાવતી ભજનમંડળી અને ગજરાજે પણ ખાસ આકર્ષણ જમાવ્યું છે. સાબરમતી નદી તટે ગંગાપૂજન કરવામાં આવશે. ત્યારબાદ પવિત્ર ધાર્મિક સ્થાનોના પ્રતિકરૂપે 108 કળશમાં જળ લાવવામાં આવશે.

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનની મેચમાં ધોનીએ બનાવ્યો માત્ર 1 રન, કોઈ કેચ કે સ્ટંપિંગ નથી કર્યુ તે છતાં ધોનીએ તોડી દીધો આ રેકોર્ડ

જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ જગન્નાથજી અને ભાઈ બલરામનો મહાજળાઅભિષેક કરવામાં આવશે. તે પછી પ્રભુ ગજવેશ ધારણ કરશે. જગન્નાથજી મંદિરે પ્રભુ વર્ષમાં એક વખત જ ગજવેશમાં દર્શન આપે છે. જેથી ભક્તો મોટી સંખ્યામાં પ્રભુના ગજવેશ સ્વરૂપના દર્શન કરવા પહોંચશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">