નાયડૂના ધરણા સ્થળ પર કોણે લગાડ્યું વિવાદાસ્પદ PLAYCARD, ‘જેના હાથમાં ચાનો એંઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો’, TDPએ હાથ ઊંચા કર્યા : VIDEO
લોકસભા ચૂંટણી 2019 પહેલા TDP પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા […]
લોકસભા ચૂંટણી 2019 પહેલા TDP પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે.
નાયડૂએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે દિલ્હીમાં મોદી સરકાર સામે ધરણા શરુ કર્યા છે. દિલ્હી ખાતને આંધ્ર ભવનમાં ધરણા પર નાયડૂ બેસ્યા છે.
નાયડૂના ધરણા વચ્ચે ધરણા સ્થળ પર લાગેલા એક પ્લેકાર્ડ સામે ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ટ્વીટ કરી એક વીડિયો શૅર કર્યો કે જેમાં પ્લેકાર્ડ પર લખેલું છે, ‘જેના હાથમાં ચાનો એઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી પર માલવીયે લખ્યું કે વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બૅકગ્રાઉંડને લઈને હંમેશા નિશાન શાધે છે. શું પછાત જાતિનું હોવું કે ગરીબ હોવું અભિશાપ છે ?
‘जिसके हाथ में चाय का झूठा कप देना था, उसके हाथ में जनता ने देश दे दिया’।
Placard at AP Bhavan where Chandrababu Naidu is apparently sitting on protest…
Opposition never misses an opportunity to target PM’s humble social origins. क्या पिछड़ी जाती का और ग़रीब होना अभिशाप है? pic.twitter.com/b3HhEdLcF4
— Amit Malviya (@amitmalviya) February 11, 2019
દરમિયાન નાયડૂના ધરણા સ્થળે લાગેલા આ વિવાદાસ્પદ પ્લેકાર્ડને લઈને ટચીડીએ સ્પષ્ટતા કરી છે કે ટીડીપી કે તેના કોઈ કાર્યકરે આ પ્લેકાર્ડ નથી લગાવ્યો.
[yop_poll id=1310]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]