અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાની ત્રણ કલાક પૂછપરછ

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું. સવજી ધોળકિયાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં નિવેદન લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટ્યાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની […]

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાની ત્રણ કલાક પૂછપરછ
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 3:16 PM

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું. સવજી ધોળકિયાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં નિવેદન લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટ્યાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું હતું.

આ પણ વાંચોઃ ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ મૂર્તિ સરકારી જગ્યા પર મૂકવામા આવી હતી. જેને પગલે કોઇ ગુનો બને છે કે કેમ? તેની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી. ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ થયો હતો. આથી પોલીસ આ માણસો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. આથી સવજી ધોળકિયાની પૂછપરછ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">