અમરેલીના સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન વિભાગ સક્રિય

અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું […]

અમરેલીના સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન વિભાગ સક્રિય
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 12:22 PM

અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ એક સિંહબાળનું મોત થયું હતું. જે બાદ વન તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">