અમરેલીઃ રાજુલામાં ઝેરી મધમાખીના ઝુંડનો ખેડૂતો પર હુમલો, મધમાખી કરડવાથી ખેડૂતનું મોત
રાજુલામાં ઝેરી મધમાખી કરડતાં એક ખેડૂતનો મોત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં મધમાખી કરડવાથી ખેડૂતનું મોત થયુ હતું, જ્યારે એક 14 વર્ષીય બાળકીને પણ ગંભીર છે. જેને સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]
રાજુલામાં ઝેરી મધમાખી કરડતાં એક ખેડૂતનો મોત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં મધમાખી કરડવાથી ખેડૂતનું મોત થયુ હતું, જ્યારે એક 14 વર્ષીય બાળકીને પણ ગંભીર છે. જેને સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ