અજીત પવાર પર EDના કેસથી લઈ નાયબ મુખ્યમંત્રી બનાવવા મુદ્દે અમિત શાહે પ્રથમ વખત આપ્યા દમદાર જવાબ

મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રણ પાર્ટીના ગઠબંધન અંગે અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં અનેક બાબતે નિવેદન આપ્યા છે. શિવસેના સાથે ગઠબંધન તોડ્યા બાદ અમિત શાહે ભાજપે કોઈ વાયદા ન કર્યા હોવાની પણ વાત કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મૌની રોયની હોટનેસ […]

અજીત પવાર પર EDના કેસથી લઈ નાયબ મુખ્યમંત્રી બનાવવા મુદ્દે અમિત શાહે પ્રથમ વખત આપ્યા દમદાર જવાબ
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:42 AM

મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રણ પાર્ટીના ગઠબંધન અંગે અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં અનેક બાબતે નિવેદન આપ્યા છે. શિવસેના સાથે ગઠબંધન તોડ્યા બાદ અમિત શાહે ભાજપે કોઈ વાયદા ન કર્યા હોવાની પણ વાત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આ પણ વાંચોઃ ઠાકરે આલા રે…મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં એકસાથે દેખાશે આ નેતાઓ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શિવસેના સાથે ગઠબંધન તૂટ્યા બાદ અમિત શાહનો ખુલાસો

પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, અમે ક્યારેય પણ શિવસેના સાથે 50-50ના ફોર્મ્યૂલા પર ચર્ચા કરી નથી.

સાથે એવું પણ કહ્યું કે, ગઠબંધનમાં ચૂંટણી લડી છે. અને આદિત્ય ઠાકરેથી લઈને તમામ શિવસેનાના નેતાઓએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવ્યા છે. અને પ્રચાર કર્યો છે. વોટ મળ્યા છે.

મહારાષ્ટ્રમાં ગઠબંધન સાથે શિવસેના, કોંગ્રેસ અને NCPની વિચારધારા કેવી છે જણાવો.

અજીત પવાર સાથે જવાની વાતનો જવાબ આપ્યો કે, તેઓ અમારી પાસે સમર્થન પત્ર લઈને આવ્યા હતા.

અજીત પવાર પર કેસ મામલે પણ ખુલાસો કર્યો કે, તેમના પરથી કોઈ કેસ પાછો લેવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્રની સરકાર ચાલશે કે, નહીં. અંગે જવાબ દેવાનું અમિત શાહે ટાળ્યું હતું. કહ્યું કે, હું કોઈ જ્યોતિષ નથી.

અમિત શાહે દાવો પણ કર્યો કે, ભાજપ અને શિવસેનાના જન સમર્થનનું અપમાન કોણે કર્યું….શિવસેનાએ મૅન્ડેટનું અપમાન ક્યું

અમે કોઈપણ ધારાસભ્યને હોટલમાં કેદ કરીને રાખ્યા નહોતા

ભાજપને સત્તાથી દૂર રાખવા અપપ્રચાર દ્વારા વિરોધીએ સરકાર બનાવવાનું કામ કર્યું છે

પ્રચાર દરમિયાન અમે તમામ મંચ પરથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા હતા

પરિણામ બાદ ભાજપ પાસે પૂર્ણ બહુમત ન હોવાનું જાણીને ફોર્મ્યુલાની વાત સામે આવવા લાગી હતી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">