પાકિસ્તાનથી આવેલાં દરેક શરણાર્થીને નાગરિકતા આપીને જ જંપીશું: અમિત શાહ

દેશભરમાં CAA કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં આ કાયદાને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક શરણાર્થીઓની વાત કરે છે અમુક સંવિધાનની પ્રક્રિયાની વાત કરે છે. પ્રદર્શનકારીઓ સતત પ્રદર્શન કરી રહ્યાં છે અને તેની વચ્ચે સરકાર પણ પોતાના વલણ પર અડગ છે. સરકારે આ કાયદાને 10 જાન્યુઆરીથી લાગુ કરી દીધો […]

પાકિસ્તાનથી આવેલાં દરેક શરણાર્થીને નાગરિકતા આપીને જ જંપીશું: અમિત શાહ
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 2:47 PM

દેશભરમાં CAA કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં આ કાયદાને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક શરણાર્થીઓની વાત કરે છે અમુક સંવિધાનની પ્રક્રિયાની વાત કરે છે. પ્રદર્શનકારીઓ સતત પ્રદર્શન કરી રહ્યાં છે અને તેની વચ્ચે સરકાર પણ પોતાના વલણ પર અડગ છે. સરકારે આ કાયદાને 10 જાન્યુઆરીથી લાગુ કરી દીધો છે અને તેની જાહેરાત પણ કરી દેવાઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

DELHI CAA Protest Azad had been earlier denied permission for a protest march from Jama Masjid Delhi nagarikta bill no bhare virodh to Jantar Mantar

આ પણ વાંચો :  મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમિત શાહે શું કહ્યું? મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ત્યાં જ આ કાયદાના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. અમિત શાહે ત્યાં હાજરી આપી હતી. રવિવારના રોજ આયોજીત એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે દેશની આઝાદીના સમયે મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાનમાં રહી ગયા હતા.  તેમની પર અત્યાચાર થઈ રહ્યાં છે. તેમની સંખ્યા સતત ઘટી રહી છે. આ કાયદો કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી પણ આ કાયદો તો નાગરિકતા આપવા માટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને અન્ય દળો દેશમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. રમખાણ કરાવવાનું કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ જેટલો પણ વિરોધ કરી લે, પાકિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા બધા જ ભારતીય લોકોને નાગરિકતા આપવામાં આવશે નહીં ત્યા સુધી અમે આરામથી નહીં બેસીશું. આમ મોદી સરકારે નક્કી જ કરીશું લીધું કે તેઓ કાયદાને લઈને પીછેહઠ કરવાના કોઈ મૂડમાં જ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">