નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થાને લઈને આજે મોટી જાહેરાત કરી શકે છે, 2.30 યોજાશે પત્રકાર પરિષદ

આર્થિક મામલે આલોચનાનો સામનો કરી રહેલી મોદી સરકાર આજે કોઈ મોટા નિર્ણય કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે પત્રકાર પરિષદ યોજશે. ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે નાણાંમંત્રી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. Amid concerns over economic slowdown, FM Nirmala Sitharaman will on Saturday address a […]

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થાને લઈને આજે મોટી જાહેરાત કરી શકે છે, 2.30 યોજાશે પત્રકાર પરિષદ
Follow Us:
| Updated on: Sep 14, 2019 | 4:17 AM

આર્થિક મામલે આલોચનાનો સામનો કરી રહેલી મોદી સરકાર આજે કોઈ મોટા નિર્ણય કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે પત્રકાર પરિષદ યોજશે. ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે નાણાંમંત્રી કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

આ પહેલા પણ 30 ઓગસ્ટે પણ એક પત્રકાર પરિષદ કરીને નાણામંત્રીએ સરકારી બૅન્કોના વિલીનીકરણની 4 મોટી બૅન્કો બનાવવાની જાહેરાત પછી નાણામંત્રીએ સરકારી બૅન્કોના તંત્રમાં સુધારાની જાહેરાત કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટે કેન્દ્ર સરકારે સુધારાને આગળ વધારતા શુક્રવારે 10 સરકારી બૅન્કોને સાથે રાખીને 4 બૅન્ક બનાવવાની જાહેરાત કરી છે. તેમાં ઓરિએન્ટલ બૅન્ક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બૅન્ક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બૅન્કમાં જોડવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વિલીનીકરણ પછી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી સરકારી બૅન્ક બની જશે. જેનો કુલ કારોબાર 17.5 લાખ કરોડ રૂપિયા થશે. ત્યારે કેનરા બૅન્ક અને સિન્ડીકેટ બૅન્કને સાથે જોડીને બનાવવામાં આવેલી બૅન્ક દેશની ચોથી સૌથી મોટી સરકારી બૅન્ક હશે. જેનો કુલ કારોબાર 15.20 લાખ કરોડ રૂપિયા હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">