અમદાવાદમાં કોરોના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાનો નિર્ણય હવે 108ની ટીમ લેશે, SVPમાંથી રીફર નહિ કરવામાં આવે, દર્દીઓને થતી હેરાનગતિ અટકશે
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા માટે લઇ જવો. આ માટે તબીબ સાથે ચર્ચા કરીને દાખલ કરવાની કામગીરી પર નિર્ણય લેવામાં આવશે. SVPમાંથી જે પેહલા રીફરની કામગીરી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી […]
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા માટે લઇ જવો. આ માટે તબીબ સાથે ચર્ચા કરીને દાખલ કરવાની કામગીરી પર નિર્ણય લેવામાં આવશે. SVPમાંથી જે પેહલા રીફરની કામગીરી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે. SVPમાંથી રીફર કરવામાં આલ્ગતા સમયને લઈને દર્દીઓ અને તેમના પરિવારને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો હતો. હવે જયારે ૧૦૮ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે તો દર્દીઓને સારવાર પણ ખુબ ઝડપથી મળી રેહશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો