અમદાવાદમાં કોરોના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાનો નિર્ણય હવે 108ની ટીમ લેશે, SVPમાંથી રીફર નહિ કરવામાં આવે, દર્દીઓને થતી હેરાનગતિ અટકશે

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા માટે લઇ જવો. આ માટે તબીબ સાથે ચર્ચા કરીને દાખલ કરવાની કામગીરી પર નિર્ણય લેવામાં આવશે. SVPમાંથી જે પેહલા રીફરની કામગીરી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી […]

અમદાવાદમાં કોરોના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાનો નિર્ણય હવે 108ની ટીમ લેશે, SVPમાંથી રીફર નહિ કરવામાં આવે, દર્દીઓને થતી હેરાનગતિ અટકશે
Follow Us:
| Updated on: Nov 21, 2020 | 9:09 AM

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા માટે લઇ જવો. આ માટે તબીબ સાથે ચર્ચા કરીને દાખલ કરવાની કામગીરી પર નિર્ણય લેવામાં આવશે. SVPમાંથી જે પેહલા રીફરની કામગીરી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે. SVPમાંથી રીફર કરવામાં આલ્ગતા સમયને લઈને દર્દીઓ અને તેમના પરિવારને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો હતો. હવે જયારે ૧૦૮ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે તો દર્દીઓને સારવાર પણ ખુબ ઝડપથી મળી રેહશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">