અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 ગુનામાં ૩૦૦ની ધરપકડ, ૧૫ લાખનો દંડ પણ વસુલાયો

અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 જેટલા ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. ૩૦૦ લોકોની ધરપકડ કર્ફ્યું ભંગના ગુનામાં કરવામાં આવી છે તો માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખબર હોવા છતાં પણ કાયદાની ઠેકડીઓ ઉડાડવા માટે બહાર નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી […]

અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 ગુનામાં ૩૦૦ની ધરપકડ, ૧૫ લાખનો દંડ પણ વસુલાયો
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 10:09 AM

અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 જેટલા ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. ૩૦૦ લોકોની ધરપકડ કર્ફ્યું ભંગના ગુનામાં કરવામાં આવી છે તો માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખબર હોવા છતાં પણ કાયદાની ઠેકડીઓ ઉડાડવા માટે બહાર નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">