અમદાવાદ એરપોર્ટથી AMCએ 32 જેટલી બસોની વ્યવસ્થા મુસાફરો માટે ગોઠવી, મુસાફરો કહે છે કે અધવચ્ચે ઉતારી દેતી બસોને લઈને મુશ્કેલીમાં વધારો થાય છે
અમદાવાદમાં કરફ્યુના કારણે એરપોર્ટથી ઘરે જવા માટે અથવા તો નજીકના રસ્તા સુધી પોહ્ચવા માટેની વ્યવસ્થા અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મુસાફરોને પોહ્ચાડવા માટે ૩૨ જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાતે અને વેહલી સવારે ઉતરેલા મુસાફરોમાં નારાજગી એ જોવા મળતી હતી કે અધવચ્ચે ઉતારી દેતી બસો બાદ […]
અમદાવાદમાં કરફ્યુના કારણે એરપોર્ટથી ઘરે જવા માટે અથવા તો નજીકના રસ્તા સુધી પોહ્ચવા માટેની વ્યવસ્થા અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મુસાફરોને પોહ્ચાડવા માટે ૩૨ જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાતે અને વેહલી સવારે ઉતરેલા મુસાફરોમાં નારાજગી એ જોવા મળતી હતી કે અધવચ્ચે ઉતારી દેતી બસો બાદ તેમને તેમના સ્થાન પર જવું કઈ રીતે તે મોટી સમસ્યા આવે છે .
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો