વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે AMC કરશે મિઠાઈ, ફરસાણ, કાપડના વેપારીઓનુ કોરોના પરીક્ષણ
દિવાળીના પર્વમાં કરાતી ખરીદીમાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન સંતર્ક થઈ ગયુ છે. અમદાવાદ શહેરમાં કાપડના વેપારીઓ, મિઠાઈ તેમજ ફરસાણના વેપારીઓ સહિતના લોકોનુો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દિવાળીના પર્વમાં આવા વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે કોરોનાનું પરીક્ષણ કરાશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર […]
દિવાળીના પર્વમાં કરાતી ખરીદીમાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન સંતર્ક થઈ ગયુ છે. અમદાવાદ શહેરમાં કાપડના વેપારીઓ, મિઠાઈ તેમજ ફરસાણના વેપારીઓ સહિતના લોકોનુો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દિવાળીના પર્વમાં આવા વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે કોરોનાનું પરીક્ષણ કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો