Jungle Fire: Ambajiનાં ગબ્બર સર્કલ પાસેના જંગલમાં આગ ,કોઇ જાનહાની નહી

Jungle Fire: : Ambajiના ગબ્બર સર્કલ પાસેના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અંબાજી સર્કલ પાસેના એડવેન્ચર પાર્ક પાછળના જંગલમાં આગ લગાી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 01, 2021 | 8:09 AM

Jungle Fire:  Ambajiના ગબ્બર સર્કલ પાસેના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અંબાજી સર્કલ પાસેના એડવેન્ચર પાર્ક પાછળના જંગલમાં આગ લગાી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. આપને જણાવી દઇએ કે જંગલમાં આગમાં કયા કારણોસર લાગી તેને લઇને કોઇ ચોક્કસ જાણકારી સામે નથી આવી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

 

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">