અલવિદા કેશુબાાપા: વડાપ્રધાન મોદી શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે કેશુભાઈના નિવાસ્થાને
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે. કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા વડાપ્રધાન મોદી 30 તારીખે કેશુભાઈના નિવાસસ્થાને જઇ સાંત્વના આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા વડાપ્રધાન મોદી દિલ્લીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુબાપાનું અવસાન થતાં પીએમ મોદી કેશુબાપાને શ્રધ્ધાંજલિ […]
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે. કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા વડાપ્રધાન મોદી 30 તારીખે કેશુભાઈના નિવાસસ્થાને જઇ સાંત્વના આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા વડાપ્રધાન મોદી દિલ્લીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુબાપાનું અવસાન થતાં પીએમ મોદી કેશુબાપાને શ્રધ્ધાંજલિ આપવા તેમના ઘરે જઇ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો