જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પર છે. તેઓ જે ગુફામાં ગયા છે તે ગુફા ગયા વર્ષે જ બની છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન આજે અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. કેદારનાથ મંદિર થી 2 કિલોમીટર દૂર મંદાકિની નદીની […]

જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: May 18, 2019 | 7:31 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પર છે. તેઓ જે ગુફામાં ગયા છે તે ગુફા ગયા વર્ષે જ બની છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે.

અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન આજે અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. કેદારનાથ મંદિર થી 2 કિલોમીટર દૂર મંદાકિની નદીની બીજી તરફ બનેલી આ ગુફા PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હવે આ ધ્યાન ગુફા યાત્રાળુઓ માટે પણ ખોલી દેવામાં આવી છે. 2013માં આવેલી કુદરતી આપત્તીમાં કેદારનાથ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું હતુ. હજારો લોકોના મૃત્યુ થયા હતા અને સંપુર્ણ જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ.

પ્રવાસનનો વ્યવસાય સંપૂર્ણ રીતે ખત્મ થઈ ગયો હતો. વડાપ્રધાન બન્યા પછી મોદીજીની ઈચ્છા હતી કે કેદારનાથનું પુનઃનિર્માણ કરાવવાની યોજના થાય. કેદારનાથ ધામમાં ગુફાઓનુ પણ નિર્માણ થાય તે બાબતે પણ ભાર મુકાયો હતો.

આ પણ વાંચો: ઘણાં હવાઈ દુશ્મનોને એક સાથે તોડી પાડશે ભારતની આ મિસાઈલ, આ છે તેની ખાસિયતો

PM મોદીએ 20 ઓક્ટોબર 2017 ના રોજ કેદારનાથના પુનઃનિર્માણ માટે રૂ. 700 કરોડની 5 યોજનાઓ શરૂ કરી હતી. તેમાંની એક યોજના આ ધ્યાન ગુફા બનાવવાની હતી. આ ગુફાની ઊંચાઈ લગભગ 125 હજાર ફીટ છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલી આ ગુફામાં લગભગ દરેક સુવિધા છે. આ ગુફાની સંભાળ રાખવાની જવાબદારી ગઢવાલ મંડળ વિકાસ નિગમને આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">