અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સિનિયર અને વધુ કમાઈ કરતા અભિનેતામાંથી એક છે. પોતાના ફિલ્મ કેરિયરમાં અક્ષયે દેશભક્તિ આધારિત ફિલ્મો કરી છે. જેમાં હૉલીડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મનોને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હોવાના કારણે તેના પર ટિપ્પણી થતી હતી. […]

અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું
Follow Us:
| Updated on: Dec 06, 2019 | 4:30 PM

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સિનિયર અને વધુ કમાઈ કરતા અભિનેતામાંથી એક છે. પોતાના ફિલ્મ કેરિયરમાં અક્ષયે દેશભક્તિ આધારિત ફિલ્મો કરી છે. જેમાં હૉલીડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મનોને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હોવાના કારણે તેના પર ટિપ્પણી થતી હતી. અને અનેક વખત લોકો આ મુદ્દે સોશિયલ મીડિયામાં વાત પણ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચોઃ વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પોતાની કો-સ્ટાર કરીના કપૂર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષયે આ વિવાદ પર મોકળા મનથી વાત કરી હતી. અક્ષયને આ કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે, તેઓ દેશભક્તિ અને ભારતીય આર્મી વિશે અવારનવાર વાતો કરે છે. આમ છતાં લોકો શા માટે કહે છે કે, અક્ષય કુમાર પાસે ભારતનો પાસપોર્ટ નથી. અને તેઓ મતદાન પણ કરતા નથી. જેના પર અક્ષયે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષયે કહ્યું કે, તેમણે ભારતીય પાસપોર્ટ માટે અરજી દાખલ કરી દીધી છે. મેં ભારતીય પાસપોર્ટ માટે અરજી દાખલ કરી છે. હું એક ભારતીય નાગરિક છે. અને મને વારંવાર આ વાતનું દુઃખ થાય છે કે, મારે એ વાતને સાબિત કરવી પડે છે. મારી પત્ની અને બાળકો ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને મારી જિંદગી પણ અહીંયા છે.

કેવી રીતે અક્ષયને કેનેડાની નાગરિકતા પ્રાપ્ત થઈ હતી!

અક્ષયને એ વાત પણ પૂછવામાં આવી કે, તેમને કેનેડાની નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત થઈ હતી. જેના જવાબમાં જણાવ્યું કે, શરૂઆતના સમયમાં તેમની 14 જેટલી ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી. જે સમયે અક્ષયને કેરિયર પૂરુ થવાનો ડર લાગ્યો હતો. અને પછી તેમણે કેનેડાનો પાસપોર્ટ બનાવવાની અરજી દાખલ કરી દીધી હતી. જો કે, આ પછી 15મી ફિલ્મમાંથી સારી આવક થયા બાદ અક્ષયે પાછું વળીને જોયું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">