અકાલીદળે, NDA સાથે છેડો ફાડ્યો, કૃષિ બિલના વિરોધમાં NDAનો સાથ છોડ્યો
શિરોમણી અકાલીદળે, 22 વર્ષ જૂના એનડીએ સાથેનો છેડો ફાડ્યો છે. એનડીએની સરકારે પસાર કરેલા કૃષિ બીલના વિરોધમાં શિરોમણી અકાલી દળે, ભાજપની આગેવાનીમાં બનેલ નેશનલ ડેમોક્રેટીક અલાયન્સ (એનડીએ)માંથી અલગ થવાનો નિર્ણય કર્યો અને તેની જાણ એનડીએના સાથી પક્ષનો કરી. કૃષિબિલના વિરોધમાં પંજાબના ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે અને છેલ્લા એક સપ્તાહથી આંદોલન કરી રહ્યાં છે. […]
શિરોમણી અકાલીદળે, 22 વર્ષ જૂના એનડીએ સાથેનો છેડો ફાડ્યો છે. એનડીએની સરકારે પસાર કરેલા કૃષિ બીલના વિરોધમાં શિરોમણી અકાલી દળે, ભાજપની આગેવાનીમાં બનેલ નેશનલ ડેમોક્રેટીક અલાયન્સ (એનડીએ)માંથી અલગ થવાનો નિર્ણય કર્યો અને તેની જાણ એનડીએના સાથી પક્ષનો કરી. કૃષિબિલના વિરોધમાં પંજાબના ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે અને છેલ્લા એક સપ્તાહથી આંદોલન કરી રહ્યાં છે. પંજાબમાં કોંગ્રેસની સરકારે કૃષિબિલ માટે એનડીએના સાથીપક્ષ એવા શિરોમણી અકાલીદળને જવાબદાર ઠેરવીને ખેડૂત આંદોલનને વેગ આપી રહ્યું છે.
આ પણ વાંચોઃ‘પબજી’ પ્રતિબંધમાંથી મુક્તિ મેળવવા રિલાયન્સની શરણે, જિયોને ભારતમાં ફ્રેન્ચાઈઝી ઓફર કરી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો