જાણો એ વ્યક્તિ વિશે જે1999ના કારગીલ યુદ્ધ સમયે ભારતીય પાયલોટ નચિકેતાને પાકિસ્તાનની સેનાની પકડમાંથી છોડાવી લાવ્યા હતા

1999નું કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય લેફટન્ટ નચિકેતા મિગ-27 વિમાન ઉડાવી રહ્યો હોતો. ત્યારે પાકિસ્તાન પોસ્ટ પર ટાર્ગેટ કરી રહ્યો હતો. ત્યારે તેમના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાય હતી અને જેના કારણે નચિકેતાંએ વિમાન છોડવું પડ્યું હતું જેથી 26 વર્ષના નચિકેતાની પાકિસ્તાન સેનાએ ધરપકડ કરી હતી. જે પછી ભારતની સફળ કૂટનીતિના કારણે પાકિસ્તાન ઉપર દબાણ બનાવવમાં સફળ […]

જાણો એ વ્યક્તિ વિશે જે1999ના કારગીલ યુદ્ધ સમયે ભારતીય પાયલોટ નચિકેતાને પાકિસ્તાનની સેનાની પકડમાંથી છોડાવી લાવ્યા હતા
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 12:53 PM

1999નું કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય લેફટન્ટ નચિકેતા મિગ-27 વિમાન ઉડાવી રહ્યો હોતો. ત્યારે પાકિસ્તાન પોસ્ટ પર ટાર્ગેટ કરી રહ્યો હતો. ત્યારે તેમના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાય હતી અને જેના કારણે નચિકેતાંએ વિમાન છોડવું પડ્યું હતું જેથી 26 વર્ષના નચિકેતાની પાકિસ્તાન સેનાએ ધરપકડ કરી હતી. જે પછી ભારતની સફળ કૂટનીતિના કારણે પાકિસ્તાન ઉપર દબાણ બનાવવમાં સફળ રહ્યું હતું.

આ સમગ્ર પ્રક્રિયામાં ભારતના પાકિસ્તાનમાં ઉચ્ચાયુક્ત પાર્થસારથી હતાં જેમણે સરળ રીતે વાતચીત કરી હતી. પાર્થસારથીએ 1999માં બનેલી ઘટના પર કહ્યું કે, જ્યારે ભારતીય વાયુસેનાએ પાયલટને પકડવામાં આવ્યું છે. જે પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ નચિકેતાની મુક્તીની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : મિરાજ-2000 થી જ ડરી ગયા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન,ભારત સામે ફરી શાંતિની અપીલ કરતાં કહ્યું,’વાતચીત માટે અમે છીએ તૈયાર’

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

પાર્થસારથીએ કહ્યું કે, પાકિસ્તાની અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ મેં ત્યા પહોંચવાની ના પાડી દીધી હતી. અને પાકિસ્તાને ઘણો વિવાદ કર્યો હતો. જેને પાકિસ્તાન ભારત પર દયા રાખીને છોડી રહ્યું હતું. જેના કારણે મેં ના પાડી હતી.

આ પછી પાર્થસારથીએ પાકિસ્તાન અધિકારીઓ પર દબાણ બનાવ્યું અને તેમને જિનેવા કરાર યાદ અપાવ્યો અને તેના અનુસાર પાયલોટ ભારતને સોંપવાની અપીલ કરી હતી. જિનેવા કરાર હેઠળ કોઇ પણ યુદ્ધ સમયે સૈન્ય જવાન સાથે અમાનવીય વ્યવહાર કરી શકાય નહીં.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પકડાયેલાં ભારતીય પાયલોટનો ભૂલથી વાળ પણ વાંકો નહીં કરી શકે પાકિસ્તાન

પાકિસ્તાન પાર્થસારથીના કડક વલણ સામે નબળું પડ્યું અને તેમણે તે જ સાંજે પાયલોટની મુક્ત કરવાની વાત કરી અને પછી તેને વાઘા બોર્ડર પરથી મુક્ત કરવામાં આવ્યો. વાસ્તવમાં પાકિસ્તાન ભારતીય પાયલોટની મજાક ઉડાવવા માંગતુ હતું. જેને પાર્થસારથીની સૂઝબૂઝે સફળ બનાવ્યું હતું.

હાલમાં પાકિસ્તાને આધિકારીક રીતે વીડિયો જાહેર કરી દીધો છે અને હવે ભારત પાસે એ પુરાવારુપે પણ છે અને આખા વિશ્વને તેની જાણ પાકિસ્તાને જ કરી દીધી છે. ભારતના પાયલોટને બધી જ મેડિકલ સુવિધા પણ પાકિસ્તાનને આપવી પડશે અને પાયલોટ કંઈપણ પાકિસ્તાન કરશે તો ભારત તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિમીનલ કેસ પણ દાખલ કરી શકશે.

[yop_poll id=1854]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">