સરકાર પર લાગી રહેલા આરોપ વચ્ચે વી કે સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, ‘250 આતંકીઓના મોતને અનુમાન જ રહેવા દો’

પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજયમંત્રી જનરલ વી કે સિંહે બાલાકોટ ઍર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે ઍર સ્ટ્રાઈક એક જગ્યા પર થઈ હતી. ભારતીય વાયુસેનાએ ટાર્ગેટને ચોક્કસાઈ પૂર્વક લીધો હતો. જેથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ના થાય. 250 આતંકીઓના મોતને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વી […]

સરકાર પર લાગી રહેલા આરોપ વચ્ચે વી કે સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, '250 આતંકીઓના મોતને અનુમાન જ રહેવા દો'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 05, 2019 | 10:01 AM

પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજયમંત્રી જનરલ વી કે સિંહે બાલાકોટ ઍર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે.

તેમને કહ્યું કે ઍર સ્ટ્રાઈક એક જગ્યા પર થઈ હતી. ભારતીય વાયુસેનાએ ટાર્ગેટને ચોક્કસાઈ પૂર્વક લીધો હતો. જેથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ના થાય. 250 આતંકીઓના મોતને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વી કે સિંહે કહ્યું કે આ આંકડો તેની પર આધારિત છે જે મકાનમાં રહેતા હતા. તે એક અનુમાન છે. અમિત શાહ તેની પુષ્ટિ નથી કરી રહ્યાં તેમને ઘણાં આતંકીઓના મોતની વાત કરી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પણ વાંચો : નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે

વી કે સિંહે પાકિસ્તાનને આપી ધમકી

ભારતની પરમાણુ તાકાત અને તેના ઉપયોગ પર વી કે સિંહે કહ્યું કે ભારત એક જવાબદાર દેશ છે અને આપણે આપણી પરમાણુ તાકાતનો પહેલો ઉપયોગ નથી કરતા પણ જો કોઈ આપણા પર તેનો ઉપયોગ કરે છે તો આપણે દુશ્મનને નષ્ટ કરવાની સ્થિતિમાં છીએ. આપણી પાસે જમીન, હવા,અને સમુદ્વથી તેનો ઉપયોગ કરવાની તાકાત છે.

દિગ્વિજય સિંહે પુછયા હતા સવાલો

કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને ઘણાં સવાલ કર્યા તેમને કહ્યું કે વડાપ્રધાન મોદીજી તમારી સરકારના ઘણાં મંત્રી કહે છે કે 300 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કહે છે કે 250 આતંકીઓને ઠાર કર્યાં, યોગી આદિત્યનાથ કહે છે 400 આતંકીઓ ઠાર કર્યા, અને તમારા મંત્રી એસ. એસ. અહલુવાલિયા કહે છે કે એક પણ આતંકીને ઠાર કરવામાં નથી આવ્યો અને તમે આ વિષયમાં મૌન છો. દેશ જાણવા માંગે છે કે આમાં જુઠ્ઠુ કોણ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">