બીજુ દિલ્હી બનશે અમદાવાદ, 5 વર્ષમાં ડબલ થયું એર પોલ્યુશન, જુઓ VIDEO

   મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો. ત્યારે તેણે અમદાવાદ શહેરને ગરદાબાદ કહ્યું હતું. ગરદાબાદ મતલબ ધૂળનું શહેર. આવું જહાંગીરે એટલા માટે કહ્યું હતું કે તે અમદાવાદ આવ્યો ત્યારે અહીં ધૂળનું સામ્રાજ્ય હતું અને ધૂળ ખૂબ ઉડતી હતી. આશરે 400 વર્ષ પછી પણ આ શહેરની સ્થિતી બદલાઈ નથી અને હવે ધૂળીયાબાદ બની […]

બીજુ દિલ્હી બનશે અમદાવાદ, 5 વર્ષમાં ડબલ થયું એર પોલ્યુશન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 7:20 AM

મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો. ત્યારે તેણે અમદાવાદ શહેરને ગરદાબાદ કહ્યું હતું. ગરદાબાદ મતલબ ધૂળનું શહેર. આવું જહાંગીરે એટલા માટે કહ્યું હતું કે તે અમદાવાદ આવ્યો ત્યારે અહીં ધૂળનું સામ્રાજ્ય હતું અને ધૂળ ખૂબ ઉડતી હતી. આશરે 400 વર્ષ પછી પણ આ શહેરની સ્થિતી બદલાઈ નથી અને હવે ધૂળીયાબાદ બની રહ્યું છે આપણું આ અમદાવાદ.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વાત અમે નહી જીપીસીબીના આંકડાઓ કહી રહ્યાં છે. નેશનલ એર ક્વોલીટી મોનીટરીંગ પ્રોગ્રામ મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને વાપીમાં એર પોલ્યુશનની માત્રા માપી હતી. જેમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં ધૂમાડા અને ધૂળનું પ્રમાણ છેલ્લા 5 વર્ષમાં 2 થી 3 ગણુ વધી ગયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા લોકોનું કહેવું છે કે વસ્તી વધારો, વાહન વધારો, તુટેલા અને સમારકામ થયા વગરના રસ્તાઓ, સળગાવવામાં આવતો કચરો, ઔદ્યોગીક ધુમાડા અને વૃક્ષોનું કાઢી નાંખેલુ નિકંદન અમદાવાદમાં વધી રહેલા ધૂળ અને ડસ્ટ પોલ્યુશનના સૌથી મોટા કારણો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">