એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

નાણાંના સંકટના કારણે એર ઈન્ડિયાને વેચવાની તૈયારી સરકારે કરી લીધી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું વેચાણ કરશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં મંત્રાલયની વહેંચણી, જાણો કોને મળ્યા કયા ખાતા હરદીપ સિંહ […]

એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 3:08 PM

નાણાંના સંકટના કારણે એર ઈન્ડિયાને વેચવાની તૈયારી સરકારે કરી લીધી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું વેચાણ કરશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં મંત્રાલયની વહેંચણી, જાણો કોને મળ્યા કયા ખાતા

હરદીપ સિંહ પુરીએ આ પહેલા રાજ્યસભામાં કહ્યું કે, એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં થવાની સ્થિતિમાં તેને બંધ કરવી પડશે. સાથે કહ્યું હતું કે, કર્મચારીઓ માટે એક યોગ્ય ડીલ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Image result for air india

સરકારે આ કંપનીમાંથી પોતાની સંપૂર્ણ ભાગેદારી વેચવા માટે દસ્તાવેજ તૈયાર કરી રહ્યા છે. અને તેના વિનિવેશની પ્રક્રિયાને પૂરી કરવાનો સમય 31 માર્ચ સુધી નિર્ધારિત કર્યો છે. સૌ પ્રથમ મોદી સરકારે સરકારી કંપનીનો 76 ટકા ભાગ વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટને આમંત્રણ કર્યું હતું. પરંતુ બોલીની પહેલા જ એક પણ ખાનગી કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી નહોતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એર ઈન્ડિયાને વર્ષ 2018-19માં રૂપિયા 8 હજાર 400 કરોડનું નિકસાન થયું હતું. એર ઈન્ડિયા પહેલા જ નાણાની તંગીમાં ચાલી રહી હતી. ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ લોસના કારણે કંપનીને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એર ઈન્ડિયાને એક વર્ષમાં જેટલું નુકસાન થયું તેટલામાં એક નવી એર કંપની શરૂ કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">