ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે 324 ભારતીયો પરત ફર્યા, તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે
ચીનમાં કોરોના વાઈરસે કેર વર્તાવ્યો છે. યમ બનીને ત્રાટકેલા કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. ચીનમાં રહેતા ભારતીયો પર પણ કોરોના વાઈરસનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વિશેષ એર ઈન્ડિયાના વિમાનમાં 324 ભારતીયો ચીનથી ભારત પરત ફર્યા છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું […]
ચીનમાં કોરોના વાઈરસે કેર વર્તાવ્યો છે. યમ બનીને ત્રાટકેલા કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. ચીનમાં રહેતા ભારતીયો પર પણ કોરોના વાઈરસનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વિશેષ એર ઈન્ડિયાના વિમાનમાં 324 ભારતીયો ચીનથી ભારત પરત ફર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
5 ડોકટરોની ટીમ સાથે વિશેષ વિમાનથી વતન પરત ફરેલા લોકોને દિલ્લી અને હરિયાણાના માનેસર લઈ જવામાં આવ્યા છે. આ તમામને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ ભવન અને ભારતીય આર્મ ફોર્સ મેડિકલ સર્વિસીસ ભવનમાં રાખવામાં આવશે. સાથે જ ડોકટરોની ટીમ અને પેરા મેડિકલ સ્ટાફ પણ હાજર છે. આ તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો