એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા પેસેન્જર માટે સારા સમાચાર, કોરોનાના કારણે લદાયેલી બેગેજ મર્યાદા હટાવાઈ

કોરોનામાં લોકડાઉન દરમ્યાન સૌથી વધુ આર્થિક ફટકો એરલાઈન્સ કંપનીઓને પડયો છે. હવે અનલોક દરમ્યાન સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે, ત્યારે મુસાફરોને આકર્ષવા એરલાઈન્સ કંપનીઓ જોર લગાવી રહી છે. એર ઈન્ડિયાએ મુસાફરો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. કોરોનાના કારણે બેગેજની સંખ્યા અને વજન ઉપર લદાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા […]

એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા પેસેન્જર માટે સારા સમાચાર, કોરોનાના કારણે લદાયેલી બેગેજ મર્યાદા હટાવાઈ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 13, 2020 | 9:01 PM
કોરોનામાં લોકડાઉન દરમ્યાન સૌથી વધુ આર્થિક ફટકો એરલાઈન્સ કંપનીઓને પડયો છે. હવે અનલોક દરમ્યાન સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે, ત્યારે મુસાફરોને આકર્ષવા એરલાઈન્સ કંપનીઓ જોર લગાવી રહી છે. એર ઈન્ડિયાએ મુસાફરો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. કોરોનાના કારણે બેગેજની સંખ્યા અને વજન ઉપર લદાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા દ્વારા પ્રતિબંધ હટાવી લેવાતા હવે ઈકોનોમી ક્લાસના પેસેન્જર 25 કિલો અને બિઝનેસ ક્લાસના પેસેન્જર 35 કિલો બેગેજ કોઈ પણ પ્રકારના વધારાના શુલ્કની ચુકવણી વગર લઈ જઈ શકશે.
Air india ma musafari karnara passenger mate sara samachar corona na karane ladayeli baggage maryada hatavai

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એર ઈન્ડિયાએ તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા મુસાફરોને આ માહિતી આપવામાં આવી છે, જેમાં બેગેજને લઈ પ્રિ-કોવીડ નિયમ લાગુ કરાયા હોવાનું જણાવાયું છે. કોરોના લોકડાઉન બાદ જયારે હવાઈ મુસાફરી સેવા શરુ કરાઈ, ત્યારે કોરોનાના ભયના કારણે મર્યાદાઓ લાગુ પડાઈ હતી. એર ઈન્ડિયાના યાત્રીઓને માત્ર એક જ બેગેજની પરવાનગી આપવામાં આવતી હતી. એક જ બેગેજ સાથે વજનની મર્યાદા પણ 23 કિલો રાખવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કોરોનાના કારણે  ચેકઈન પ્રોસેસમાં સમય વધુ લાગે છે, જેને ધ્યાને રાખી નવા નિયમ સાથે યાત્રીઓને એરપોર્ટ ઉપર થોડા જલ્દી પહોંચવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">