માર્ચ 2020 સુધી એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમનું વેચાણ થઈ જશે?

આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર નવા નવા પગલાં ભરી રહી છે. ત્યારે માર્ચ-2020 સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને વેચવાની તૈયારીઓ થઈ રહી છે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ […]

માર્ચ 2020 સુધી એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમનું વેચાણ થઈ જશે?
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 6:00 AM

આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર નવા નવા પગલાં ભરી રહી છે. ત્યારે માર્ચ-2020 સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને વેચવાની તૈયારીઓ થઈ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર તેમના વેચાણની પ્રક્રિયા માર્ચ સુધી પુરી કરી લેવા ઈચ્છે છે. સરકારને આ 2 કંપનીઓને વેચવાથી 1 લાખ કરોડના ફાયદાની અપેક્ષા છે. નાણામંત્રીએ કહ્યું કે એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગયા વર્ષે રોકાણકારોને એર ઈન્ડિયાને ખરીદવામાં વધારે ઉત્સાહ જોવા મળ્યો નહતો, તેથી તેનું વેચાણ નહતું થયું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રીને અપેક્ષા હતી કે ઘણા ક્ષેત્રોમાં સુધારાથી GST કલેક્શન વધશે. તે સિવાય સુધારાના પગલે ટેક્સ વસૂલાતમાં પણ વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે નિર્ણય આપ્યો છે. તેનાથી ખુબ જ સુધારો જોવા મળ્યો છે અને આગામી ત્રિમાસિકમાં તેનો પ્રભાવ બેન્કોની બેલેન્સ શીટ પર જોવા મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે સમય પર જરૂરી પગલા લેવામાં આવ્યા છે અને ઘણા ક્ષેત્રો હવે સુસ્તીમાંથી બહાર નીકળી રહ્યા છે. ઘણા ઉદ્યોગોના માલિકોને કહેવામાં આવ્યું છે કે તેમની બેલેન્સ શીટમાં સુધારો કરે અને તેમાંથી ઘણા રોકાણની તૈયારી કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ વસૂલાતમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા આવક વધારવા માગે છે. લોકોમાં ફેરફાર આવ્યો છે કારણ કે તહેવારો દરમિયાન બેન્કોએ 1.8 લાખ કરોડની લોન આપી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે જો ગ્રાહકોની આર્થિક સ્થિતી સારી ન હોત તો તે બેન્કોમાંથી લોન લેવા માટેનો વિચાર જ કેમ કરતા? અને આ સમગ્ર દેશમાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">