AMC કમિશનર વિજય નહેરાનો ફરીથી વિરોધ, ઢોર ગુમ થવા મુદે રાજીનામાની માગણી
AMCના ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વિરુદ્ધ બેનરો દર્શાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર ભાજપના શાસકોને ગાંઠતા નથી. ગાયો મુદ્દે જ્યાં સુધી પગલાં નહીં લેવાશે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મેયરના રાજીનામાની પણ માગ કરી હતી. […]
AMCના ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વિરુદ્ધ બેનરો દર્શાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર ભાજપના શાસકોને ગાંઠતા નથી. ગાયો મુદ્દે જ્યાં સુધી પગલાં નહીં લેવાશે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મેયરના રાજીનામાની પણ માગ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડ, ઢોરવાડામાંથી 96 પશુ ગાયબ હોવાનો દાવો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો