અમદાવાદ શહેરનું પોલીસ સ્ટેશન અનોખી રીતે સુધારશે ગુનેગારોને, અપનાવ્યો આ નવો અભિગમ

સરદારનગર પોલીસ સ્ટેશનમાં પેઇન્ટર દ્ધારા અલગ અલગ ચિત્રો બનાવી ગુનાખોરી છોડવા અને ગુનાખોરીથી શું થાય છે તે ઉદ્દેશ્યને સંબોધી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. રીઢા ગુનેગારોની માનસિકતા બદલાઈ તે માટે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો પર સારા વિચારો આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે. Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક […]

અમદાવાદ શહેરનું પોલીસ સ્ટેશન અનોખી રીતે સુધારશે ગુનેગારોને, અપનાવ્યો આ નવો અભિગમ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 07, 2019 | 1:43 PM

સરદારનગર પોલીસ સ્ટેશનમાં પેઇન્ટર દ્ધારા અલગ અલગ ચિત્રો બનાવી ગુનાખોરી છોડવા અને ગુનાખોરીથી શું થાય છે તે ઉદ્દેશ્યને સંબોધી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. રીઢા ગુનેગારોની માનસિકતા બદલાઈ તે માટે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો પર સારા વિચારો આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી

રીઢા ગુનેગારોની માનસિક્તા બદલવા માટે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો પર ગુનાખોરીને વિચારો દૂર કરતાં અને બોધપાઠ આપતા સુવિચારો સાથે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. જેને લઇ સરદારનગર પોલીસ સ્ટેશનના PI સી.આર.જાદવનું  કહેવું છે કે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે આ ચિત્રો જુએ અને તેમનામાં બદલાવ આવે તે ભાવનાથી આ ચિત્રો દોરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ દીવાલો ઉપર અપરાધ છોડો પરિવાર બચાવો, સેવ ગર્લ, નશાકારક પદાર્થોથી દૂર રહો, આવા ગુનાના અંધકારને છોડી પ્રગતિના પંથ તરફ આગળ વધેે તેવા સુવિચારો તેમજ ચિત્રો દ્વારા સંદેશો આપવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે સમાજમાં રહેલા દૂષણો દૂર કરવા પણ સુવિચારો લખવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે ચોરી, લૂંટફાટ, બળાત્કાર, છેડતી, શારીરિક-માનસિક ત્રાસ, દારૂ-જુગાર જેવા ગુનાઓ વધી રહ્યા છે. જેના માટે પોલીસ સ્ટેશનમાં એક નવો અભિગમ લાવવામાં આવ્યો છે.

[yop_poll id=”1″]

સરદારનગર પોલીસ સ્ટેશનમાં વધી રહેલા ગુનાઓ કારણે  PI દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે આવા ગુનાના કારણે ગુના કરનાર વ્યક્તિનો પરિવાર પણ દુઃખી રહેતો હોય છે.  પરિવારને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.  ગુના કરવાના કારણે એક પરિવાર વેરવિખેર પણ થતો હોય છે ગુનેગારોના માનસપર ફરીથી આ પ્રકારનો ગુનો ન કરે અને તેનામાં સારા વિચારોનું સિંચન થાય તે માટે આ પહેલ કરવામાં આવી છે.  નોધનીય છે કે આ પ્રકારની પહેલ માત્ર અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">