45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO

અમદાવાદની 45 જેટલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો રદ કરાયો છે. વિવિધ દુકાનોનો પરવાનો લઘુતમ 30 દિવસ થી લઈને 60 દિવસ માટે કરાયો રદ કરાયો છે. લોકોની ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનોના માલિકો દ્વારા ગેરરીતિ થઈ રહી છે. ફરિયાદને લઈને તપાસની કામગીરી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી […]

45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Aug 17, 2019 | 2:07 PM

અમદાવાદની 45 જેટલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો રદ કરાયો છે. વિવિધ દુકાનોનો પરવાનો લઘુતમ 30 દિવસ થી લઈને 60 દિવસ માટે કરાયો રદ કરાયો છે. લોકોની ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનોના માલિકો દ્વારા ગેરરીતિ થઈ રહી છે. ફરિયાદને લઈને તપાસની કામગીરી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સૈજપુર વોર્ડ ભાજપના પ્રમુખ મહેન્દ્ર ઠાકોરની સસ્તા અનાજની દુકાનનો પરવાનો પણ રદ કરાયો છે. સરકારી અનાજ બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ મળતા સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">