અમદાવાદ: જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં લોકોના કામ ઝડપી પુરા કરવા કલેક્ટરનો આદેશ
અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં લોકોના કામો ઝડપી પુરા કરવાની સુચના અપાઈ છે. કોરોનાકાળમાં લોકોની ભીડ એકત્ર ના થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો […]
અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં લોકોના કામો ઝડપી પુરા કરવાની સુચના અપાઈ છે. કોરોનાકાળમાં લોકોની ભીડ એકત્ર ના થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો