અમદાવાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન, 45 વર્ષમાં 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી

અમદાવાદ ઈસ્કોન મંદિરના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન થયું છે. ગુજરાતમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી. ઈસ્કોન-ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન આજે સાંજે થયું છે. તેઓએ 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિનો પ્રસાર-પ્રચાર ગુજરાતમાં કર્યો. તેમની પ્રેરણાથી ગુજરાતમાં 40થી વધુ મંદિર-કેન્દ્રની સ્થાપના થઈ હતી. ઈસ્કોન મંદિર-એસજી હાઈવેના મીડિયા પ્રભારી હરેશગોવિંદદાસજીએ જણાવ્યું […]

અમદાવાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન, 45 વર્ષમાં 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી
Follow Us:
| Updated on: Oct 24, 2020 | 10:38 PM

અમદાવાદ ઈસ્કોન મંદિરના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન થયું છે. ગુજરાતમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી. ઈસ્કોન-ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન આજે સાંજે થયું છે. તેઓએ 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિનો પ્રસાર-પ્રચાર ગુજરાતમાં કર્યો. તેમની પ્રેરણાથી ગુજરાતમાં 40થી વધુ મંદિર-કેન્દ્રની સ્થાપના થઈ હતી. ઈસ્કોન મંદિર-એસજી હાઈવેના મીડિયા પ્રભારી હરેશગોવિંદદાસજીએ જણાવ્યું કે ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન થયું છે. તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા છેલ્લાં 10 દિવસથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના વૈકુંઠગમનથી ઈસ્કોન-ગુજરાતના સંસ્થાપક, કર્મઠ અને પરમ કૃષ્ણભક્તને ગુમાવ્યા છે. અનેક શ્રદ્ધાળુઓએ સજળ નેત્રે તેઓનો વિદાય આપી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">