અમદાવાદમાં કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો, સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટર સહિત 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા
અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. સતત વધી રહેલા કેસનાં કારણે તંત્રનાં માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે. Web Stories View more SBI પાસેથી 25 […]
અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. સતત વધી રહેલા કેસનાં કારણે તંત્રનાં માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો