ખૂશખબર સરકારે ખેડૂતોની માગ સ્વીકારી, ફતેવાડી કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડશે, જુઓ VIDEO
Web Stories View more IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદ જિલ્લાના 3 તાલુકામાં ડાંગરનો પાક બળી રહ્યો છે ત્યારે બાવળા, સાણંદ અને ધોળકાના ખેડૂતોને પાણીની જરૂરિયાત હોઈ ખેડૂતોએ 1200 ક્યુસેક પાણી છોડવાની માંગ સરકારને કરી હતી. ફતેવાડી કેનાલમાં ખેડૂતોને ખેતી માટે પાણી છોડવાની શકયતા છે. 15 જુલાઈના રોજ સરકારે પાણી છોડવા માટે વચન આપ્યુ હતું. ખેડૂતોની માંગનો સ્વીકાર કરીને સરકાર 500 ક્યુસેક પાણી ફતેવાડી કેનાલમાં છોડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો