અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ
અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે […]
અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે ફ્લાય ઓવર મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ: અગતરાયમાં એક જ રાતમાં 5 જગ્યાએ ચોરી, જુઓ ચોરીનો LIVE VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો