અમદાવાદ: કર્ફ્યુ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન રેલવે સ્ટેશને આવતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ છે. કાલુપુર સ્ટેશનથી અલગ અલગ 17 રૂટ પર જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ છે. Web Stories View more ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ WhatsApp એ […]
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન રેલવે સ્ટેશને આવતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ છે. કાલુપુર સ્ટેશનથી અલગ અલગ 17 રૂટ પર જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદમાં 2 દિવસ રેશનિંગની દુકાનો બંધ રહેશે, કર્ફયુમાં પ્રથમવાર 856 દુકાનો રહેશે બંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો