અમદાવાદમાં પ્રદૂષણનો મુદો ફરી ઉઠ્યો, જાણો કેવી છે શહેરની સ્થિતિ?
અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો મુદો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદના અમુક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દર્શાવે છે પ્રદૂષણ ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે. જો કે આ પ્રદૂષણને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવી બાહેંધરી આપી રહી છે તો વિરોધ પક્ષના નેતાઓ સરકારની નિષ્ફળતા છે એમ કહીંને વિરોધ કરી રહ્યાં છે. પીરાણા ખાતે ઈન્ડેક્સ 272, રખિયાલમાં 281 […]
અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો મુદો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદના અમુક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દર્શાવે છે પ્રદૂષણ ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે. જો કે આ પ્રદૂષણને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવી બાહેંધરી આપી રહી છે તો વિરોધ પક્ષના નેતાઓ સરકારની નિષ્ફળતા છે એમ કહીંને વિરોધ કરી રહ્યાં છે. પીરાણા ખાતે ઈન્ડેક્સ 272, રખિયાલમાં 281 તો રાયખડ ખાતે 305 નોંધાયો હતો. જે દર્શાવે છે કે શહેરની હવા પ્રદૂષિત છે અને લોકોને પોતાના ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો