અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ, HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નોની રાવ

અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ કર્યો છે. આચાર્યોએ ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો. પડતર પ્રશ્નોને લઈને સરકારને વારંવાર રજુઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો છે. HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નો ઉભા થયા હોવાની આચાર્યોની ફરિયાદ છે. HTAT કેડર 2012માં લાગૂ કરાઈ પણ હજી સુધી નિયમો નથી […]

અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ, HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નોની રાવ
Follow Us:
| Updated on: Nov 06, 2020 | 4:31 PM

અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ કર્યો છે. આચાર્યોએ ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો. પડતર પ્રશ્નોને લઈને સરકારને વારંવાર રજુઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો છે. HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નો ઉભા થયા હોવાની આચાર્યોની ફરિયાદ છે.

HTAT કેડર 2012માં લાગૂ કરાઈ પણ હજી સુધી નિયમો નથી બન્યા. મુખ્યશિક્ષકો અને જુનિયર શિક્ષકોના પગારમાં વિસંગતતા છે. મુખ્ય શિક્ષક માટે બઢતી જેવા નિયમો હજુ નથી બનાવાયા. આચાર્યોને પ્રમોશનમાં 4400 ગ્રેડ પે મળવા પાત્ર છતાં નથી અપાતો લાભ. આ તમામ પ્રશ્નોને લઈને આચાર્યોનો સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા આચાર્યોએ માગ કરી છે. કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">