અમદાવાદના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન, સાંજે 4થી સવારે 8 વાગ્યા સુધી રહેશે બંધ
અમદાવાદ જિલ્લાના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. ધોળકામાં સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે. Web Stories View more કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ […]
અમદાવાદ જિલ્લાના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. ધોળકામાં સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો