અમદાવાદમાં કર્ફયુની જાહેરાતને લઇને લોકમુખે અનેક પ્રશ્નો, સરકારી આંકડામાં ગોલમાલની લોકોમાં ચર્ચા

સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે કે જો અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ નથી વધ્યા તો કર્ફયુ કેમ ? અને, જો કેસ વધ્યા છે તો સરકાર આંકડા જાહેર કેમ નથી કરતી. એટલે કે હવે ધીમધીમે […]

અમદાવાદમાં કર્ફયુની જાહેરાતને લઇને લોકમુખે અનેક પ્રશ્નો, સરકારી આંકડામાં ગોલમાલની લોકોમાં ચર્ચા
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 6:55 PM

સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે કે જો અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ નથી વધ્યા તો કર્ફયુ કેમ ? અને, જો કેસ વધ્યા છે તો સરકાર આંકડા જાહેર કેમ નથી કરતી. એટલે કે હવે ધીમધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે કે સરકારના બતાવવાના જૂદા અને ચાવવાના જૂદા છે. જોકે હવે પ્રજા જાગૃત થઇ ગઇ છે.અને જનતા સરકાર પાસે જવાબ માગી રહી છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં પાછલા 6 દિવસમાં 1265 કેસ નોંધાયા. જ્યારે 1233 લોકોને ડિસ્ચાર્જ કરાયા.જે દર્શાવે છે કે પાછલા 6 દિવસમાં પોઝિટિવ કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. જોકે કેસ ઓછા હોવાછતા કરફ્યૂ જેવો કડક નિર્ણય કેમ લેવો પડ્યો તે સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. જનતા ડૉ.રાજીવ ગુપ્તા પાસે જવાબ માગે છે કે કરફ્યૂ લાદીને કેમ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. કેમ સરકાર સચ્ચાઇ છૂપાવી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">