અમદાવાદમાં 2 દિવસના કર્ફયુને લઇને કોઇ ગાઇડલાઇન જાહેર નહીં, સ્થાનિકો અને પોલીસમાં અસમંજસની સ્થિતિ
અમદાવાદમાં 2 દિવસના કરફ્યૂને લઇને હજુ ગાઇડલાઇન જાહેર થઇ નથી. પોલીસ દ્વારા ગાઇડલાઇન જાહેર ન થતા અસમંજસની સ્થિતિ છે. કંઇ સેવાઓ ચાલુ રાખવી અને કંઇ સેવા બંધ રાખવી તેને લઇને અસમંજસ ઉભું થયું છે. પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે હજુ આ મામલે સંકલન નથી થયું. ફ્લાઇટ અને ટ્રેન ચાલુ રહેવાની છે. ત્યારે, રેલવે સ્ટેશન અને એરપોર્ટ […]
અમદાવાદમાં 2 દિવસના કરફ્યૂને લઇને હજુ ગાઇડલાઇન જાહેર થઇ નથી. પોલીસ દ્વારા ગાઇડલાઇન જાહેર ન થતા અસમંજસની સ્થિતિ છે. કંઇ સેવાઓ ચાલુ રાખવી અને કંઇ સેવા બંધ રાખવી તેને લઇને અસમંજસ ઉભું થયું છે. પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે હજુ આ મામલે સંકલન નથી થયું. ફ્લાઇટ અને ટ્રેન ચાલુ રહેવાની છે. ત્યારે, રેલવે સ્ટેશન અને એરપોર્ટ સુધી પહોંચવા વાહન વ્યવહાર કેવી રીતે ચાલું રાખવો તે અંગે પણ મુંઝવણ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો