કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી રાજકીય નેતાઓમાં ગમગીની, રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ સહિત દરેક રાજકીય પાર્ટીઓમાં શોકનો માહોલ છે. ગુજરાતના રાજકીય નેતાઓએ પણ પટેલના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરી છે. દરેક નેતાઓ તેમની રાજકીય કારર્કિદીને યાદ કરીને દિવંગતને શ્રધ્ધાંજલિ અર્પી રહ્યા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી […]
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ સહિત દરેક રાજકીય પાર્ટીઓમાં શોકનો માહોલ છે. ગુજરાતના રાજકીય નેતાઓએ પણ પટેલના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરી છે. દરેક નેતાઓ તેમની રાજકીય કારર્કિદીને યાદ કરીને દિવંગતને શ્રધ્ધાંજલિ અર્પી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો