શિવાનંદ હોસ્પિટલમાં આગ બાદ સફાળુ જાગ્યુ રાજકોટનું તંત્ર, બધા વિભાગોએ ભેગા થઈને વિવિધ હોસ્પિટલોમાં હાથ ધરી તપાસ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનિ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં ફાયર એનઓસી બાબતે ચકાસણી હાથ ધરી છે. તપાસમાં પીજીવીસીએલ, આરોગ્યના અધિકારીઓની કુલ ચાર ટીમ બનાવી છે. જે કોવિડ હોસ્પિટલ છે તેમાં તપાસ હાથ ધરી છે. ખાસ કરીને એનઓસી લીધા બાદ જે ચોક્કસ માર્ગદર્શક નિયમો […]
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનિ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં ફાયર એનઓસી બાબતે ચકાસણી હાથ ધરી છે. તપાસમાં પીજીવીસીએલ, આરોગ્યના અધિકારીઓની કુલ ચાર ટીમ બનાવી છે. જે કોવિડ હોસ્પિટલ છે તેમાં તપાસ હાથ ધરી છે. ખાસ કરીને એનઓસી લીધા બાદ જે ચોક્કસ માર્ગદર્શક નિયમો છે તેમાં કોઈ ચેડા કરાયા નથી ને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જુદા જુદા વિભાગો તેમના વિભાગોની દ્રષ્ટીએ જરૂરી ચકાસણી કરી રહ્યાં છે. આ પ્રકારની કામગીરી નિયમિત રીતે સદાય થવી જોઈએ તેમ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો કહેતા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો