વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર
વિશ્વ કપમાં તોફાની બેટસમેન શિખર ધવન પછી વધુ એક ખેલાડીને ઈજા પહોંચવાને લીધે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને અંગૂઠા પર ઈજા થવાને લીધે હવે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમી શકશે નહી. વિજય શંકરને આ ઈજા નેટ્સ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. હાલમાં આ ખેલાડીની જગ્યાએ કોને […]
વિશ્વ કપમાં તોફાની બેટસમેન શિખર ધવન પછી વધુ એક ખેલાડીને ઈજા પહોંચવાને લીધે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને અંગૂઠા પર ઈજા થવાને લીધે હવે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમી શકશે નહી.
વિજય શંકરને આ ઈજા નેટ્સ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. હાલમાં આ ખેલાડીની જગ્યાએ કોને ટીમમાં સ્થાન મળશે તેની જાણકારી સામે આવી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવા માટે કહેવામાં આવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તે સારા બેટસમેન છે અને જો રૂષભ પંત આગામી 2 મેચમાં નિષ્ફળ રહેશે તો કે.એલ. રાહુલને ફરીથી ચોથા નંબરે બેટિંગની જવાબદારી આપવામાં આવી શકે છે, તેવી સુત્રો દ્વારા માહિતી મળી છે.
[yop_poll id=”1″]
કર્ણાટકના સલામી બેટસમેન મયંક અગ્રવાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ પણ અત્યાર સુધી ભારત માટે વન-ડે ટીમથી ડેબ્યૂ નથી કરી શકયા. અગ્રવાલના નામને ICCની ટૂર્નામેન્ટની સમિતીથી મંજૂરી મળવાની સંભાવના છે અને તે બર્મિઘમમાં જ ટીમમાં જોડાઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]